વિખ્યાત રસાયણ શાસ્ત્રી એ રાસાયણિક સંરચના નો સિધ્ધાંત મુખ્યત્વ અગસ્ત ની દેન છે કેકુલે ધ્વાર બેઝીન સબંધિત કાર્બનિક રસાયણ મા મહત્વનું ભાગ છે
તેમનો જન્મ જર્મની મા ૭/૯/૧૮૨૯ દિવસે થયેલ હતો શરૂઆતના દિવસોમાં તેમને શિલ્પી બનવાની ખુબજ ઇચ્છા હતી પરંતુ તે સમય દરમ્યાન તેમનો લીવીખ રસાયણ શાસ્ત્રી ના નજીક આવ્યા તેમની રસાયણ તરફની રુચિ વધારવા મદદ રૂપ થાય તેમની પ્રેરણા થી તે પેરીશ ગયા ત્યાં રેનો ફ્રેમી અને બુર્તજ નું વ્યખ્યાયન સાંભળ્યા અને જ્હેરાર સાથે મિત્રતા થઇ ત્યાર બાદ તેઓ સ્વિઝરલેન્ડ અને ઇગ્લેન્ડ મા વધુ રસાયણ વિજ્ઞાનીક ના સપર્ક મા આવ્યા ત્યાંથી હાઈડલબર્ગ એક નાની પ્રયોગ શાળા સ્થાપી ૧૮૫૮ મા ધેટ તથા ૧૮૬૫ મા બોનવિશ્વવિદ્યાલય મા અધ્યાપક રહ્ય ૧૩ જુન ૧૮૮૬ ના દિવસે તેમનું નિધન થાયુ
વધુ જાણવા માટે ગણિત વિજ્ઞાન માંડલ માંથી ડાઉનલોડ કરો
તેમનો જન્મ જર્મની મા ૭/૯/૧૮૨૯ દિવસે થયેલ હતો શરૂઆતના દિવસોમાં તેમને શિલ્પી બનવાની ખુબજ ઇચ્છા હતી પરંતુ તે સમય દરમ્યાન તેમનો લીવીખ રસાયણ શાસ્ત્રી ના નજીક આવ્યા તેમની રસાયણ તરફની રુચિ વધારવા મદદ રૂપ થાય તેમની પ્રેરણા થી તે પેરીશ ગયા ત્યાં રેનો ફ્રેમી અને બુર્તજ નું વ્યખ્યાયન સાંભળ્યા અને જ્હેરાર સાથે મિત્રતા થઇ ત્યાર બાદ તેઓ સ્વિઝરલેન્ડ અને ઇગ્લેન્ડ મા વધુ રસાયણ વિજ્ઞાનીક ના સપર્ક મા આવ્યા ત્યાંથી હાઈડલબર્ગ એક નાની પ્રયોગ શાળા સ્થાપી ૧૮૫૮ મા ધેટ તથા ૧૮૬૫ મા બોનવિશ્વવિદ્યાલય મા અધ્યાપક રહ્ય ૧૩ જુન ૧૮૮૬ ના દિવસે તેમનું નિધન થાયુ
વધુ જાણવા માટે ગણિત વિજ્ઞાન માંડલ માંથી ડાઉનલોડ કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો